ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત ગુજરાત ટી પ્રોશેષ એન્ડ પેકર્ષ લી. ના સહકાર આરોગ્ય શિબિર યોજાય - At This Time

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત ગુજરાત ટી પ્રોશેષ એન્ડ પેકર્ષ લી. ના સહકાર આરોગ્ય શિબિર યોજાય


ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત ગુજરાત ટી પ્રોશેષ એન્ડ પેકર્ષ લી. ના સહકાર થી સંસ્થા ને ભેટ મળેલ મેડીકલ વેનમાં તા.૨૫ જૂનનાં રોજ ભાલ વિસ્તારનાં જશવંતપુર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમા ૫૦  બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ બાળકોને દવા  વિતરણ કરવામાં આવેલ.

 આ કાર્યક્રમમાં શિશુવિહાર આરોગ્યટીમના ડો.અરવિંદભાઇ ત્રિવેદી,શ્રી રેખાબેન ભટ્ટ તથા જશવંતપર ગામના સરપંચ શ્રી વલ્લભભાઈ ચુડાસમા તથા સ્કૂલના આચાર્ય શ્રી દિનેશભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ....

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.