સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 દિવસીય માટે પક્ષીઓ માટે કુંડા તેમજ માળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. - At This Time

સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 દિવસીય માટે પક્ષીઓ માટે કુંડા તેમજ માળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.


અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સેવા ના ભાવ સાથે જોડાયેલ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 17 એપ્રિલ 2024 (રામનવમી) થી 23 એપ્રિલ 2024 ને હનુમાન જયંતિ નિમિત્તે 7 દિવસીય પક્ષીઓ માટે કુંડા તેમજ માળા વિતરણ કાર્યક્રમ યોજાયો મિત્રો તમે જાણો છો કે ઉનાળામાં ગણાય બધા પક્ષીઓ તરસ ના કારણે મૂત્યું પામે છે તે નિમિત્તે આજ રોજ મોડાસા ખાતે આવેલ બહેરામુંગા શાળા ખાતે પાણી ના કુંડા લગાવામાં આવ્યાં આ કાર્યક્રમ મા સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ ના તમામ સભ્યો હાજર રહ્યા હતાં અને બહેરામુંગા શાળા ના પ્રમુખ શ્રી ડોક્ટર T.B પટેલ સાહેબ, ટ્રસ્ટી શ્રી મનુ ભાઈ ,પ્રરીન ભાઈ તેમજ દિપ્તી બેન હાજર રહ્યાં હતાં અને શાળા પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.