બરવાળા પાંજરાપોળ દ્વારા અનોખી ગૌ માતા પોષણ પદયાત્રા અને પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત પદયાત્રા 1 જુલાઈથી શરૂ કરવાનું આયોજન - At This Time

બરવાળા પાંજરાપોળ દ્વારા અનોખી ગૌ માતા પોષણ પદયાત્રા અને પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત પદયાત્રા 1 જુલાઈથી શરૂ કરવાનું આયોજન


બરવાળા તાલુકા ના રેફડા ગામ ખાતેથી આગામી તારીખ 1 જુલાઈ 2022 ના રોજથી બરવાળા પાંજરાપોળ દ્વારા અનોખી પદયાત્રા શરૂ કરાશે જેમાં ગૌ માતા પોષણ પદયાત્રા અને પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત પદયાત્રા કરાશે જે સમગ્ર બરવાળા તાલુકામાં યોજવામાં આવશે આ યાત્રામાં ગૌ માતા સાથે સ્થાનિક આગેવાનો અને પાંજરાપોળના આગેવાનો દ્વારા પદયાત્રા કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમ અંગે પાંજરાપોળ પ્રમુખ દીપકભાઈ રાણપુરાએ માહિતી આપી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.