રાણપુર તાલુકાના માલણપુર ગામે 26 નવેમ્બર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

રાણપુર તાલુકાના માલણપુર ગામે 26 નવેમ્બર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી


જેમાં મહાત્મા જ્યોતિરા ફૂલે સાવિત્રી બાઈ ફૂલે તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા ભારતનું બંધારણ રચવામાં આવ્યું અને જેમાં દરેક સમાજના લોકોને શિક્ષણનો અધિકાર આપ્યો. મહિલાઓને માન સન્માનનો અધિકાર આપ્યો તેમજ સમગ્ર ભારતમાં દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર આપ્યો જેવી બાબતો વિશે ચર્ચા કરવામાં આવી અને આ સંવિધાન દિવસ ની ઉજવણીમાં આજુબાજુના ગામોના માણસોએ ઉત્સાહભેર હાજરી આપી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.