વિસાવદરમહાકાળી મન્દિરેઅન્નકોટ તેમજ ચયત્રી અસ્ટમી નિમિતે હવન યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qzl1gr6hxel0pzmb/" left="-10"]

વિસાવદરમહાકાળી મન્દિરેઅન્નકોટ તેમજ ચયત્રી અસ્ટમી નિમિતે હવન યોજાયો


વિસાવદરમહાકાળી મન્દિરેઅન્નકોટ તેમજ ચયત્રી અસ્ટમી નિમિતે હવન યોજાયો વિસાવદર ડાકબઁગલા પ્લોટ ખાતે મહેતાપરિવાર ના કુળદેવી શ્રી મહાકાળી મન્દિર આવેલ છે ત્યાં વર્ષ ની બેનવરાત્રી આસો નવરાત્રી અને ચયત્રી નવરાત્રી ના હવન યોજાય છે ત્યારે આજેપણહવના અષ્ટમી ના દિવસે હવન નું આયોજન કરેલ ત્યારે આગલા દિવસે સાતમ ના રોજ માતાજી નો અન્નકોટ પણ ધરવામાં આવેલ હોઈ ત્યારે અન્નકોટ તેમજ હવનનો લાભ માતાજી ના ગોઠીભાઈ ઓ તેમજ બહેનો એ પણ અષ્ટમી હવનનો લાભ લીધેલ હતો ત્યારે સમગ્ર વિસાવદર શહેર ના માતાજી ના ભક્તો પણ હવન ના દર્શન કરવા પધારી ને લાભ લીધો હતો

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]