દામનગર થી ગારીયાધાર આવતા માર્ગ પર અકસ્માત સર્જાયો - At This Time

દામનગર થી ગારીયાધાર આવતા માર્ગ પર અકસ્માત સર્જાયો


દામનગર થી ગારીયાધાર આવતા માર્ગ પર અકસ્માત સર્જાયો

દામનગર ના કણકોટ પાટીયા પાસે રીક્ષા પલ્ટી મારતા એક વ્યક્તિ નું મોત નીપજયું હતું

સાત જણા ગંભીર રીતે 108 દ્વારા ઇજાગ્રસ્ત ને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા

સ્થળ પર જ એક વ્યક્તિનું અકસ્માત માં મૌત નીપજ્યું..

મૌત નીપજતા પરિવારજનોમાં શોકનો માહોલ

રિપોર્ટર મુકેશ એસ કંટારીયા

ગારીયાધાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.