જસદણમાં પ્રભુ સદભાવના સેવા સમિતિ દ્વારા મુંગા પશુઓ માટે જુના પાલિકાના વંડામાં પાણીના બે અવેડા મૂકવામાં આવ્યા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qbomyjof4iviyf71/" left="-10"]

જસદણમાં પ્રભુ સદભાવના સેવા સમિતિ દ્વારા મુંગા પશુઓ માટે જુના પાલિકાના વંડામાં પાણીના બે અવેડા મૂકવામાં આવ્યા.


જસદણમાં પ્રભુ સદભાવના સેવા સમિતિ દ્વારા મુંગા પશુઓ માટે જુના પાલિકાના વંડામાં પાણીના બે અવેડા મૂકવામાં આવ્યા. પૃથ્વી પરની સૌથી પહેલી અને મોટી જરૂરિયાત પાણી હોય છે અને જેની તત્કાલ વ્યસ્થા જસદણની પ્રભુ સદભાવના સેવા સમિતિ સંસ્થા દ્વારા કરવામાં આવતા માનવતાનું ઉદાહરણ દાખવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]