સોમનાથ: અયોધ્યા નુતન રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને અંતર્ગત.... સોમનાથમાં સાડાત્રણ કરોડ શ્રીરામનામ મંત્રપોથીજી ની ભવ્ય શોભાયાત્રા નીકળી.... - At This Time

સોમનાથ: અયોધ્યા નુતન રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને અંતર્ગત…. સોમનાથમાં સાડાત્રણ કરોડ શ્રીરામનામ મંત્રપોથીજી ની ભવ્ય શોભાયાત્રા નીકળી….


સોમનાથ:
અયોધ્યા નુતન રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને અંતર્ગત....
સોમનાથમાં સાડાત્રણ કરોડ શ્રીરામનામ મંત્રપોથીજી ની ભવ્ય શોભાયાત્રા નીકળી....
-----------
શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષશ્રી અને દેશના યશસ્વિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના હસ્તે પ્રથમ રામનામ લખી પ્રારંભ કરાયેલ આ સાડા ત્રણ કરોડ રામનામ મંત્ર લેખન અભિયાન શ્રી રામ મંદિર ખાતે યોજવામાં આવેલ,
-----------
આ અભિયાનમાં જન-જન જોડાતા ગયા અને માત્ર એંશી દિવસમાં જ 11 થી વધુભાષામાં 50 હજારથી વધુ લોકો એ આ કરોડો મંત્રો લખવાનુ લક્ષ્યાંક પાર પાડી આ પાવન લેખન યજ્ઞમાં જોડાતા ગયા...
----------
3.50 કરોડ રામનામ લખાયેલ પવિત્ર પોથીજીની મહાયાત્રા શ્રીસોમનાથ મહાદેવ મંદિર થી પ્રભાસ તીર્થના રામ મંદિર સુધી યોજવામાં આવેલ જેમાં મોટી માત્રામાં જનસમુદાય જોડાયો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.