જાયન્ટસ્ ગ્રૂપ ઓફ બોટાદ દ્વારા અધિક માસમાં સેવાકીય પ્રવૃત્તિ - At This Time

જાયન્ટસ્ ગ્રૂપ ઓફ બોટાદ દ્વારા અધિક માસમાં સેવાકીય પ્રવૃત્તિ


જાયન્ટસ્ ગ્રૂપ ઓફ બોટાદ દ્વારા અધિક માસમાં સેવાકીય પ્રવૃત્તિ

જાયન્ટસ ગ્રૂપ ઓફ બોટાદના મિશન મુસ્કુરાહટ પ્રોજેક્ટ અંતર્ગત અતુલભાઇ વાઘેલા (PGVCL)ના સૌજન્યથી અધિક શ્રાવણ માસ(પુરુષોત્તમ માસ) નિમિત્તે ભૈરવાં ચોક શાળા નંબર ૧૩ અને રાંગળીશેરી શાળા નં 9 એમ બન્ને શાળાના થઇ ધોરણ ૧ થી ૫ નાં કુલ 350 જેટલા બાળકોને બટેટા વેફરનું વિતરણ કરવામા આવ્યુ જેમા જાયન્ટસ ગ્રૂપના સભ્યો અતુલભાઈ વાઘેલા,જયદિપભાઇ પરમાર,દિપકભાઈ માથુકિયા, ભાવેશભાઈ જોટાણીયા હાજર રહ્યા હતા..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.