બજાર સમિતિ દ્વારા વરસાદ અને ધુળેટીને લઈ ને જાહેરત કરવામાં આવી - At This Time

બજાર સમિતિ દ્વારા વરસાદ અને ધુળેટીને લઈ ને જાહેરત કરવામાં આવી


બજાર સમિતિ દ્વારા વરસાદ અને ધુળેટીને લઈ ને જાહેરત કરવામાં આવી

વરસાદી વાતાવરણને ધ્યાનમાં લઇ આજ બપોરના ૧૨:૦૦ વાગ્યા થી ખેત-પેદાશમાલ ની આવક બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ન લાવવા વિનંતી. તેમજ આવતીકાલને તા:૦૭/૦૩/૨૦૨૩ ને મંગળવારના રોજ ખરીદ વેચાણનું કામકાજ બંધ રહેશે.અને તા:૦૮/૦૩/૨૦૨૩ ને બુધવારના રોજ "ધુળેટી" નિમિત્તે માર્કેટ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. જે જસદણ બજાર સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.