બાલાસિનોર તારન શહીદ દરગાહ પાસે નવી પોલીસ લાઇનનું નિરીક્ષણ કરાયું - At This Time

બાલાસિનોર તારન શહીદ દરગાહ પાસે નવી પોલીસ લાઇનનું નિરીક્ષણ કરાયું


આજ રોજ બાલાસિનોર ખાતે તારન શહીદ દરગાહ પાસે બની રહેલ નવી પોલીસ લાઇનનું ગુજરાત પોલીસ હાઉસીંગ બોર્ડના મેનેજીંગ ડાયરેક્ટર એ.ડી.જી.પી.હસમુખ પટેલ તેમજ મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશ પી.બારોટ દ્વારા મુલાકાત કરી થઈ રહેલ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.બાલાસિનોર ખાતે નવી પોલીસ લાઈનની કામગીરી માટે ગુજરાત પોલીસ હાઉસીંગ બોર્ડના મેનેજીંગ ડાયરેક્ટર એ.ડી.જી.પી.હસમુખ પટેલ દ્વારા જરૂરી સુચનો આપવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.