સુરેન્દ્રનગર ના ગણપતિ ફાટસર ખાતે બાબા ડો.ભીમરાવ આંબેડકર સાહેબ ની પંચ ધાતુ ની પ્રતિમા અને માતા રમા બાઈ પુસ્તકાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું - At This Time

સુરેન્દ્રનગર ના ગણપતિ ફાટસર ખાતે બાબા ડો.ભીમરાવ આંબેડકર સાહેબ ની પંચ ધાતુ ની પ્રતિમા અને માતા રમા બાઈ પુસ્તકાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું


તારીખ:-૧૫/૩/૨૦૨૪
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પંચધાતુમાં હાથી બનાવેલ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું અને માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતના દલિત અધિકાર મંચ ના વિવિધ જિલ્લા માંથી આવેલ સમાજ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમાજને શિક્ષિત અને સંગઠિત બનાવનાર એવા બાબાસાહેબના વિચારોથી સમાજને કંઈક માર્ગદર્શન મળે તેવા હેતુથી પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આવનાર દિવસોમાં ગુજરાત રાજ્ય સરકારની ગૌણ સેવા પસંદગી જીપીએસસી યુપીએસસી તૈયારીઓ સરળ રીતે કરી શકે તેવું સુંદર આયોજન આ પુસ્તકાલયમાં કરવામાં આવ્યું છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
સુરેન્દ્રનગર


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.