માળીયા હાટીનામાં વિના મૂલ્યે નેત્ર નિદાન ઓપરેશન કેમ્પ યોજાયો - At This Time

માળીયા હાટીનામાં વિના મૂલ્યે નેત્ર નિદાન ઓપરેશન કેમ્પ યોજાયો


જયેશભાઇ જેઠાલાલ શાહ મુંબઈ વાળા તરફથી 3 દિવ્યાંગ વ્યક્તિને વિહિલ ચેર આપવામાં આવી

માળીયા હાટીના ખાતે રણછોડ દાસ આંખ ની હોસ્પિટલ રાજકોટ સુનિધિ ફાઉન્ડેશન બોમ્બે ડો આભા બેન આર શેઠ આશીર્વાદ ટ્રસ્ટ માળીયા હાટીના ના સયુંકત ઉપક્રમે આજે માળીયા હાટીના માં વણિક મહાજન વાડી ખાતે વિના મૂલ્યે નેત્ર નિદાન ઓપરેશન કેમ્પ યોજાયો હતો
આ કેમ્પ મા માળીયા હાટીના બ્રહ્માકુમારીના બેન મિતાબેન, હમીરસિંહ સીસોદીયા,સોનલબેન ગૌસ્વામી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પ માં 249 દર્દીઓ નેત્ર બતાવી અને 52 વ્યક્તિ એ નેત્રનો ઓપરેશનનો લાભ લીધો હતો

આ કાર્યક્રમ ને સફળ બનાવવા મહેન્દ્રભાઈ ગાંધી ભારી જહેમત ઉઠાવી હતી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.