બનાસકાંઠા ના મોટાસડા જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય ખાતે વાલી મીટીંગ તેમજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો - At This Time

બનાસકાંઠા ના મોટાસડા જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય ખાતે વાલી મીટીંગ તેમજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો


બનાસકાંઠા ના મોટાસડા જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય ખાતે વાલી મીટીંગ તેમજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો

મોટાસડા ગામના તેમજ આસપાસના ગામોમાંથી વાલીશ્રીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી શાળાના આચાર્યશ્રી ડી.ટી રાઠોડ સાહેબ, શિક્ષક શ્રી દિપકભાઈ પ્રજાપતિ ઉચ્ચતર માધ્યમિક વિભાગના બેન હેતલબેન રાવલ માધ્યમિક વિભાગના બેન મોનાબેન કોરજાણી દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું આ મીટીંગ દરમિયાન નવા વાલી મંડળ કમિટીની પણ રચના કરવામાં આવી વાલીશ્રીઓના સહયોગ બદલ આચાર્યશ્રી દ્વારા તમામને અભિનંદન પાઠવવામાં આવ્યા આ મીટીંગ દરમિયાન સર્વાનુ મતે નીચે પ્રમાણે નવીન વાલી મંડળની કમિટીની રચના કરવામાં આવી
*પ્રમુખશ્રી : રણજીતસિંહ હિન્દુ સિંહ ગેલોત (કાકા)*
ઉપ-પ્રમુખ :રાજેશકુમાર રેવાભાઇ પ્રજાપતિ
મંત્રી: દેસાઈ રામાભાઇ અરજણભાઈ
સહમંત્રી: પ્રજાપતિ વાસુદેવભાઈ માણકા ભાઈ
ખજાનચી:દિયોલ અમરસિંહ નારસિંહ
ઓડિટર: દિયોલ પ્રવિણસિંહ જેઠુસિંહ
બહેન પ્રતિનિધિ: ડોડીયા તારાબા ચતુરસિંહ
આ સિવાય સલાહકાર સમિતી ની પણ રચના કરવામા આવી
......સર્વે ને આચાર્યશ્રી તથા શાળાપરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.