*થાનગઢ તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ થાનગઢ ના નવા પ્રમુખશ્રીનો શ્રી સરસ્વતી વિદ્યામંદિર થાનગઢ માં સ્વાગત સન્માન યોજાયો* - At This Time

*થાનગઢ તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ થાનગઢ ના નવા પ્રમુખશ્રીનો શ્રી સરસ્વતી વિદ્યામંદિર થાનગઢ માં સ્વાગત સન્માન યોજાયો*


*થાનગઢ તાલુકા સ્વનિર્ભર(પ્રાઇવેટ)શાળા સંચાલક મંડળ થાનગઢમાં શ્રી સરસ્વતી વિદ્યામંદિર થાનગઢના સહપ્રધાનાચાર્ય (સંચાલક)શ્રી રાજેન્દ્રગુરૂજી ની નવા હોદ્દેદારો માં નવા પ્રમુખશ્રી તરીકે નવી વરણી થતાંની સાથે શ્રી સરસ્વતી વિદ્યામંદિર સ્ટાફ પરિવાર થાનગઢ દ્વારા ખુબજ ખુશી અનુભવી પ્રધાનાચાર્યશ્રી (સંચાલક) શ્રી હસમુખગુરૂજી તથા સ્ટાફ દ્વારા વિદ્યાલયમાં નવા પ્રમુખશ્રીને મોં મીઠું કરાવ્યું અને સ્ટાફ દ્વારા ફુલહાર પહેરાવીને પ્રમુખશ્રી રાજેન્દ્રગુરૂજી નું સન્માન કરવામાં આવ્યું* *શ્રી સરસ્વતી વિદ્યામંદિર પરિવાર દ્વારા ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી તેમજ શુભકામના પાઠવી માં સરસ્વતી પાસે પ્રાર્થના કરી કે નવા પ્રમુખશ્રી રાજેન્દ્રગુરૂજી થાનગઢ તાલુકા સંચાલક મંડળ માં શૈક્ષણિક સફળતા પ્રાપ્ત કરે તેવી સફળ પ્રાર્થના સાથે આશીર્વાદ ફળે તેવી શુભકામના પાઠવી*.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.