નડિયાદ દ્વારા વરિયા પ્રજાપતિ ચોવીસી જ્ઞાતિના પ્રથમ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું - At This Time

નડિયાદ દ્વારા વરિયા પ્રજાપતિ ચોવીસી જ્ઞાતિના પ્રથમ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું


નડિયાદ દ્વારા વરિયા પ્રજાપતિ ચોવીસી જ્ઞાતિના પ્રથમ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું...

સ્વ. કાનજીભાઈ સવાણી પરિવાર નડિયાદ દ્વારા વરિયા પ્રજાપતિ ચોવીસી જ્ઞાતિના પ્રથમ સમૂહ લગ્નના આયોજન પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી નવદંપતિઓને શુભાષિશ પાઠવ્યા હતા...

આ પ્રસંગે રામજી મંદિરના મહંત મહાવીર પ્રતાપજી, માઈ મંદિર આચાર્ય હર્શેન્દુ મહારાજ, નગરપાલિકા પ્રમુખ રંજનબેન, સમૂહ લગ્નના મુખ્ય દાતા અશોકભાઈ, જગદીશભાઈ તથા અરવિંદભાઈ, કાઉન્સિલરશ્રી તૃપ્તિબેન, પ્રકાશભાઈ, બબલભાઈ, અગ્રણીશ્રી ચંદુભાઈ, રુચિરભાઈ, ભાવેશભાઈ દાનાણી, સમાજના અગ્રણીઓ, વડીલો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.