વિંછીયા ના કોળી સમાજના અગ્રણી એવા મુકેશ રાજપરા ચિંતન શિબિરમાં હાજરી આપી હતી - At This Time

વિંછીયા ના કોળી સમાજના અગ્રણી એવા મુકેશ રાજપરા ચિંતન શિબિરમાં હાજરી આપી હતી


વિંછીયા ના કોળી સમાજના અગ્રણી એવા મુકેશ રાજપરા ચિંતન શિબિરમાં હાજરી આપી હતી

રાજકોટ તાલુકા ના સાયપર ગામના જન્ત્રેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં સર્વ જ્ઞાતિ દ્વારા વાંકાનેર વિધાનસભા ની ચિંતન સીબીર નું આયોજન કરવામાં આવ્યુ જેમાં અખિલ ભારતીય કોળી સમાજ (ભારત) રજીસ્ટ્રેશન દિલ્હી ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી વિક્રમભાઈ સોરાણી ને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા જેમાં તમામ સમાજ આગેવાનોએ જાહેર ટેકો આપ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.