મહીસાગર ક્ષત્રિયાણી ઓ દ્વારા 600 પોસ્ટ કાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને લખવામાં આવ્યા.. - At This Time

મહીસાગર ક્ષત્રિયાણી ઓ દ્વારા 600 પોસ્ટ કાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને લખવામાં આવ્યા..


મહીસાગર : ભીડ પડતા ભાઈ ની આવી યાદ....

જીલ્લા ની મહિલાઓ દ્વારા વડા પ્રધાન ને લખ્યા પત્ર

જીલ્લા ની ક્ષત્રિય સમાજ ની મહિલા ઓ દ્વારા 600 પત્રો તૈયાર કરાયા

સમસ્ત ક્ષત્રિય સમાજ દ્રારા મિશન રૂપાલા અંતર્ગત યોજાયું મહા સંમેલન..

લુણાવાડા ખાતે આવેલી રાજપૂત સમાજ વાડી ખાતે યોજાયું મહા સંમેલન..

જીલ્લાના તમામ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ યુવાનો અને બહેનો આ સંમેલનમાં ઉમટ્યા..

ક્ષત્રિયાણી ઓ દ્વારા 600 પોસ્ટ કાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને લખવામાં આવ્યા..

ક્ષત્રિયોની એકજ માંગ રૂપાલાને હટાવવા..

જ્યાં સુંધી પરસોતમ રૂપાલા ની ટીકીટ રદ ના થાય ત્યા સુંધી લડત લડવા ની નેમ લીધી

નરેન્દ્ર મોદી ભાઈ હવે અમારે તમારી જરૂર છે ભાઈ જ્યારે તમે ગુજરાત માંથી દિલ્લી ગયા હતા ત્યારે તમે બહેનો ને વિશ્વાસ આપ્યો હતો : બહેનો


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.