શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજિત લાભ પાંચમ - કારતક માસના પ્રથમ શનિવારે મારા દાદાનો મહા અન્નકૂટ ઉત્સવ - At This Time

શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજિત લાભ પાંચમ – કારતક માસના પ્રથમ શનિવારે મારા દાદાનો મહા અન્નકૂટ ઉત્સવ


તારીખ: 29-10-2022,શનિવાર(લાભ પાંચમ)
મંગળા આરતી : સવારે 5:30 કલાકે, શણગાર આરતી સવારે 7:00 કલાકે
અન્નકૂટ આરતી : 11:30 કલાકે અન્નકૂટ દર્શન 11:30 થી 3:00 કલાકે
સંધ્યા આરતી : સાંજે 6:15 કલાકે
સાંજનો થાળ : સાંજે 6:45 થી 7:15 કલાકે (દર્શન બંધ)
શયન રાત્રે 9:00 વાગે (દર્શન બંધ)
ચાલો પરિવાર સાથે સાળંગપુરધામ દાદાના મહા અન્નકૂટ ઉત્સવના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ..
“શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુર ધામ”

બોટાદ બ્યુરો :ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.