શિવરાત્રી નાપાવન દિવસે ગૃહમઁત્રી હર્ષસંધવી એ મુકતાનન્દ બાપુનાઆશીર્વાદ લીધા - At This Time

શિવરાત્રી નાપાવન દિવસે ગૃહમઁત્રી હર્ષસંધવી એ મુકતાનન્દ બાપુનાઆશીર્વાદ લીધા


શિવરાત્રી નાપાવન દિવસે ગૃહમઁત્રી હર્ષસંધવી એ મુકતાનન્દ બાપુનાઆશીર્વાદ લીધા

જૂનાગઢ માં ભવનાથ ખાતેચાલીરહેલ મહાશિવરાત્રી ના મેળામાં ગુજરાત રાજ્ય ના યુવા ગૃહમઁત્રી હર્ષસંધવી પધારેલ હતાત્યારે પહેલા ભવનાથ ખાતે આવેલ મહાદેવ ના દર્શન કરીને ધન્યતા અનુભવેલ હતી ત્યારે ગુહમઁત્રી હર્ષસઁધવી એ ભવનાથ ખાતે આવેલ અગ્નિઅખાડા જયને સાધુસમાજ ના પ્રમુખ પૂજ્ય મુકતાનન્દ બાપુના આશીર્વાદ લીધા હતા ત્યારે પૂજ્ય મુકતા નન્દબાપુદ્વારા ગુજરાત ના યુવાગૃહમઁત્રી ને આશીર્વાદ આપેલ હતા આતકે અખાડાના સચિવ શ્રી સંપૂણાનન્દ બાપુ થાનાપતી શ્રી વિચિત્રાનન્દ બાપુ તેમજ અખાડા ના અન્ય સંતગણ ના વરીસ્ટ સંતો તેમજ જૂનાગઢ ના ધારાસભ્ય સંજય કોરડીયા પણ ઉપસ્થિત રહેલ હતા

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.