ચાલો સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દિપાવલી કાર્તિકી મેળોનું શુભારંભ. - At This Time

ચાલો સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દિપાવલી કાર્તિકી મેળોનું શુભારંભ.


ચાલો સારંગપુર ચાલો સારંગપુર

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દિપાવલી કાર્તિકી મેળો તારીખ 21-10-2022 થી 8-11-2022 સુધી ભવ્ય મેળાનું આયોજન છે બોટાદના હનુમાનજી મંદિર ખાતે દિપાવલી નિમિત્તે 2022 નું આયોજન જ્યાં આપ માણી શકશો અત્યાધુનિક રાઇડો જેવી કે ટોરા ટોરા ઝુલો બ્રેકડાન્સ મેરેગોન નાવડી ક્રોસ-વ્હીલ મોતનો કુવો કટરપીસ થતાં ડ્રેગન ટ્રેઈનની મજા ઉપરાંત બાળકો માટે અવનવી રાઇડો સાથે વિશાળ ખીલોના બજાર બહેનો માટે ખાસ બોમ્બે મીના બજાર તથા ખાણી પીણી ના અઢળક સ્ટોલ આ સમગ્ર આયોજન સાળંગપુર હનુમાનજી મંદિરના મેન ગેટની સામે બસ સ્ટેન્ડ ની બાજુમાં સાળંગપુર ખાતે કરવામાં આવ્યું આજે આ શુભારંભ સ્વામી શ્રી ઓના હાથે કરાયું જેમાં આયોજકો તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાળંગપુર ખાતે દિપાવલી નિમિત્તે ખૂબ જ સુંદર મજાનું આયોજન અને લોકોની અંદર ખૂબ જ ઉત્સાહ.... ચાલો સાળંગપુર

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.