અવસાન નોંધ (વિસાવદર ) - At This Time

અવસાન નોંધ (વિસાવદર )


અનિડા નિવાસી હાલ વિસાવદર
નટુભાઈ ભગવાનભાઈ મહેતા ( એ.સ.ટી. ડ્રાઇવર ) ના ધર્મપત્ની નયનાબેન નટુભાઈ મહેતા નું દુ :ખદ અવસાન થયેલ છે.
ઉંમર / વર્ષ : 68

અતુલભાઈ નટુભાઈ મહેતા તથા પરેશભાઈ નટુભાઈ મહેતા તથા ઉર્મિલાબેન હરેશભાઈ જોષી ના માતૃશ્રી જે ઓની સ્મશાન યાત્રા આજરોજ 10 - 01 - 2023 ને સવારે 9 : 00 કલાકે રાખેલ છે. ( ગાયત્રી પ્લોટ , કાલસારી રોડ )
નટુભાઈ મોબાઇલ નં . : 9427412738
અતુલભાઈ મોબાઇલ નં . : 9979438867
પરેશભાઈ મોબાઇલ નં . : 9033856661

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.