નડિયાદ ખાતે શ્રેયસ રેલવે અંડરપાસ થી બસ સ્ટેશન તરફના રોડનો ઢાળ વધુ હોવાથી રોડ નું કામ કરવામાં આવ્યું - At This Time

નડિયાદ ખાતે શ્રેયસ રેલવે અંડરપાસ થી બસ સ્ટેશન તરફના રોડનો ઢાળ વધુ હોવાથી રોડ નું કામ કરવામાં આવ્યું


નડિયાદ ખાતે શ્રેયસ રેલવે અંડરપાસ થી બસ સ્ટેશન તરફના રોડનો ઢાળ વધુ હોવાથી રોડ નું કામ કરવામાં આવ્યું...

શ્રેયસ રેલવે અંડરપાસ થી બસ સ્ટેશન તરફના રોડનો ઢાળ વધુ હોવાથી વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની રજૂઆતના પગલે નડિયાદ નગરપાલિકા દ્વારા R&B વિભાગને કામ સોંપવા આવ્યું હતું...

જે કામની મુલાકાત લઈ જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રંજનબેન, કાઉન્સિલર પરીનભાઈ, ભાવેશભાઈ, અગ્રણી ચંદુભાઈ, પિંકેશભાઇ, ચિન્ટુભાઈ, જૈમિનભાઈ, R & B તથા નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહી ને હાજરી આપી હતી...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.