મહિસાગર જિલ્લામાં સંતરામપુર, કડાણા, ખાનપુર વગેરે તાલુકાઓ માં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આવેદપત્ર આપવામાં આવ્યુ. - At This Time

મહિસાગર જિલ્લામાં સંતરામપુર, કડાણા, ખાનપુર વગેરે તાલુકાઓ માં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આવેદપત્ર આપવામાં આવ્યુ.


મહિસાગર જિલ્લામાં સંતરામપુર, કડાણા, ખાનપુર વગેરે તાલુકાઓ માં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આવેદપત્ર આપવામાં આવ્યુ.

દર વર્ષે ૧૫ જુલાઈ એ ભારતનાં ચાર રાજયો જ્યાં આદિવાસી સિડયુલ વિસ્તાર જાહેર કરવામાં આવેલાં છે તેવાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર નાં આદિવાસી વિસ્તારો મા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા અલગ ભીલ પ્રદેશ રાજયની માંગ દર વર્ષે વધુ ને વધુ ઉગ્ર બની જાય છે.

આ વર્ષે પણ મહિસાગર જિલ્લામાં આવેલા આદિવાસી વિસ્તારો માં મામલતદારને શ્રી ઓ ને રાષ્ટ્રપતિ શ્રી અને રાજ્યપાલ શ્રી ને સંબોધી ને આપવામાં આવ્યા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.