નવોદય વિદ્યાલય પ્રવેશ ફોર્મ ધોરણ ૬ : સિલેકટ થયા બાદ ધોરણ૬ થી ૧૨ નું શિક્ષણ મફત
https://atthistime.in/wp-content/uploads/2024/03/IMG-20240315-WA00051-450x450.jpg" alt="" width="450" height="450" />જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-6 ઓનલાઈન પ્રવેશ
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-6 ઓનલાઈન પ્રવેશ ફોર્મ 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું ચાલુ થઇ ગયું છે .જે રસ ધરાવતા વિદ્યાર્થીઓ વર્ષ 2024 માટે ઑનલાઇન પોર્ટલ અરજી કરી શકે છે. જવાહર નવોદય વિદ્યાલય ઓનલાઈન ફોર્મ 2024 ધોરણ -6 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે વાલીઓ તેમના બાળકોનો પ્રવેશ મેળવવા ઈચ્છે છે તો તેઓને નવોદય વિદ્યાલયની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જવાહર નવોદય પરીક્ષા માટે વર્ષ 2024 માટે ધોરણ-6 ના બાળકો માટે અરજી ફોર્મ ભરવાનું ચાલુ થઇ ગયું છે. તો બધા વિદ્યાર્થીઓ છેલ્લી તારીખ પહેલાં NVS ની અધિકૃત વેબસાઇટ દ્વારા ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.