અયોધ્યા ખાતે રામ મંદિર જ્યારે 22 જાન્યુઆરીએ બનશે ત્યારે જ બોટાદમાં નીકળશે ભવ્ય રેલી - At This Time

અયોધ્યા ખાતે રામ મંદિર જ્યારે 22 જાન્યુઆરીએ બનશે ત્યારે જ બોટાદમાં નીકળશે ભવ્ય રેલી


અયોધ્યા ખાતે રામ મંદિર જ્યારે 22 જાન્યુઆરીએ બનશે ત્યારે જ બોટાદમાં નીકળશે ભવ્ય રેલી

બોટાદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત ભવ્ય બાઇક રેલી તેમજ મહા આરતીનું આયોજન તારીખ 22/1/2024 ને સોમવાર ભગવાન શ્રી રામચંદ્રજી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે સમય બપોરે ત્રણ કલાકે જેમાં આ રેલી ના રૂટ છે એમડી સ્કૂલ,પાળીયાદ રોડ પંજવાણી કાંટા,એસટી ડેપો,હવેલી ચોક' ભાજપ કાર્યાલય ,હીરા બજાર જ્યોતિ ગામ સર્કલ,નાગલપર દરવાજા ગુરુકુળ ગઢડા રોડ થઈ બોટાદના મુખ્ય માર્ગો પર ફરશે આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે અને શ્રીરામ ભગવાનનો રથ કાઢી ડીજેના તાલે ઢોલ નગારા સાથે લોકો આનંદથી શ્રીરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા ઉજવશે.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.