માળીયા હાટીના માં સાર્વજનિક શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં સંપન્ન - At This Time

માળીયા હાટીના માં સાર્વજનિક શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં સંપન્ન


માળીયા હાટીનાની પાવન ધરતી પર અને મેઘલ નદીના કાંઠે શ્રી રામદેવજી મંદિર મંહત શ્રી બલરાજપુરી ગુરૂ માયાપુરી દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સાર્વજનિક આયોજન જેમાં આ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં શાસ્ત્રી શ્રી સંજયભાઈ ત્રિપાઠી (કાશીવાળા - સંસ્કૃત વૈદિક સાહિત્યમાં M.A) વ્યાસપીઠ પર બિરાજી સંગીતમય સુરાવલી સાથે અલૌકિક કથામૃતનું રસપાન કરાવતા ધર્મ પ્રેમી જનતામાં ભારે ઉત્સાહ થી લાભ લીધો હતો

સાત દિવસ અવિરત નાત જાતના ભેદભાવ વગર મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતા એ પ્રસાદીનો લાભ લીધો હતો

શ્રીમદ્ ભાગવત સપ્તાહના પૂર્ણાવતી ના દિવસે એક મહા યજ્ઞ યોજાયો હતો અંતમાં રામદેવજી મંદિર મંહત શ્રી બલરાજપુરી ગુરૂ માયાપુરી તેમજ સનાતન ધાર્મિક શ્રીમદ્ ભાગવત સપ્તાહ સમિતિના સભ્યોએ દાતાશ્રીઓ નો, સ્વયંસેવકો તેમજ માળીયા હાટીના તાલુકા ની જાહેર ધર્મ પ્રેમી દ્વારા સારો સાથ સહકાર આપવમાં આવ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો

બાઈટ પ્રવીણ પાઠક
સામાજિક કાર્યકર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.