વિસાવદર ડોબરીયા પ્લોટસ્વામિનારાયણ મન્દિર ખાતે શ્રી રામ મન્દિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું - At This Time

વિસાવદર ડોબરીયા પ્લોટસ્વામિનારાયણ મન્દિર ખાતે શ્રી રામ મન્દિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું


આજે વિસાવદર ડોબરીયા પ્લોટ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમુહ મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસાવદર ગુરૂકુળ ના પુ.મુકુન્દસવામી પઘારેલા તેમજ વિસાવદર ના હરીભક્તો બહેનો ભાઈ ઓ 100-ભકતોલાભલીધો આરતી બાદ અલ્પાહાર પ્રસાદ રાખેલો જે કાર્યક્રમ ને સફળ બનાવવા અમૃતભાઈ જોષી ભરતભાઈ હીરપરા હરેશભાઈ સાવલીયા જહેમત ઊઠાવી હતી

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.