કેશોદમાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી - At This Time

કેશોદમાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી


જૂનાગઢના કેશોદમાં   14 મી એપ્રિલ ડો.બાબા સાહેબની જન્મ જ્યંતીની ભવ્ય ઉજવણી‌ કરવામાં આવી હતી જેનું મેઘવાળ સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું  14મી એપ્રિલના રોજ ભારતના ઘડવૈયા વિશ્વ વિભૂતિ ભારત રત્ન  ડો.બી.આર. આંબેડકર સાહેબની જન્મ જ્યંતી ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી તેવું મેઘવાડ સમાજે જણાવ્યું હતું આંબેડકર જન્મજયંતિ નિમિત્તે  આંબેડકર નગરમાંથી‌‌ ડી.જે. ભજન‌‌ ગીતો‌ સાથે ભવ્યાતિભવ્ય રેલી જયભીમના નાદ સાથે શહેરમાં મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ચાર‌ચોકમા‌‌ ડો.બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર સાથે‌ જયભીમના નારા ગુજયા હતા સમગ્ર કાર્યક્રમમાં  મોટી સંખ્યાંમાં યુવાનો ભાઈઓ બહેનો વડીલો દરેક પરિવારો  ઉપસ્થિત રહ્યા હતા


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.