નડિયાદ ખાતે સંતરામ મંદિરની પોષી - બોર પૂનમ ની ઉજવણી ધામ ધૂમથી ઉજવામાં આવી - At This Time

નડિયાદ ખાતે સંતરામ મંદિરની પોષી – બોર પૂનમ ની ઉજવણી ધામ ધૂમથી ઉજવામાં આવી


નડિયાદ ખાતે સંતરામ મંદિરની પોષી - બોર પૂનમ ની ઉજવણી ધામ ધૂમથી ઉજવામાં આવી...

સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની પોષી - બોર પૂનમ શ્રદ્ધાળુઓ અબોલ બાળક બોલતું થાય તે માટે બોર ઉછાડી ને લોકો માનતા રાખતા હોય છે....

આનો લાવો લેવા ના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે...

આ દિવ્ય સંતરામ મંદિરની પોષી પૂનમે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.