ઓર્ગેનિક લોકચાહના ધરાવતા લોકનેતા રાજશીભાઈ જોટવા નો આજે 64મોં જન્મદિવસ - At This Time

ઓર્ગેનિક લોકચાહના ધરાવતા લોકનેતા રાજશીભાઈ જોટવા નો આજે 64મોં જન્મદિવસ


ઓર્ગેનિક લોકચાહના ધરાવતા લોકનેતા રાજશીભાઈ જોટવા નો આજે 64મોં જન્મદિવસ

ગીરસોમનાથ જિલ્લા ના લોકો માટે અડધી રાતનો હોંકારો મનાય છે આ નેતા

પ્રભાસતીર્થ ની પવિત્ર ભુમી એવા ગીર સોમનાથ જિલ્લા ના રાજકીય એપી સેન્ટર ગણાતા આદ્રી ગામમાં સામાન્ય ખેડૂત પરિવારમાં તારીખ 12/12/1960ના રોજ જન્મેલા રાજશીભાઈ જોટવા એ 1980થી આદ્રી ગામના સરપંચ તરીકે સુકાન થી રાજકીય કારકિર્દીની શરૂવાત કરી વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ,જિલ્લા પંચાયત સદસ્ય,સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય અને બીજ નિગમ ના ચેરમેન સુધીની રાજકીય સફર ખેડનાર આ લોક નેતા ગૌસેવા માટે લોકડાયરા, સમૂહ લગ્ન પ્રથા દાખલ કરી સમાજ સુધારા માટે પહેલ કરનાર સમાજ સેવા પરમો ધર્મ સૂત્ર પર કામ કરનાર આ લોકનેતા સમગ્ર જિલ્લા માં ઓર્ગેનિક લોક ચાહના ધરાવે છે ત્યારે 12mi ડિસેમ્બર ના રોજ પોતાની જિંદગી ના સફરના 63વર્ષ પૂર્ણ કરી 64માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ઇષ્ટદેવ દ્વારકાધીશ અને માં મહાકાળી તેમને નિરોગી દીર્ધાયુ બક્ષી રાજકીય ક્ષેત્રમાં ખુબ પ્રગતિ કરાવે અને છેવાડા ના નાના માણસ સુધી ઉમદા સેવાનો લાભ પ્રાપ્ત કરાવે તેવી પ્રાર્થના સાથે સમગ્ર રાજ્ય ના બહોળા સમુદાય માંથી તેમના મોં.9825263073 પર જન્મદિવસ ની શુભકામના વરસી રહી છે


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.