વીંછિયા ખાતે જન ઔષધિ દિવસની ઉજવાણી કરવામાં આવી - At This Time

વીંછિયા ખાતે જન ઔષધિ દિવસની ઉજવાણી કરવામાં આવી


વીંછિયા ખાતે જન ઔષધિ દિવસની ઉજવાણી કરવામાં આવી

પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિ યોજના અંતર્ગત આજરોજથી 1 માર્ચથી સાત માર્ચ 2023 જન ઔષધી દિવસ તરીકે ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં પ્રચાર કરવામાં આવશે જે અંતર્ગત આજરોજ 1 માર્ચ વિછીયા ખાતે જન ઔષધી દિવસ અને જન ઔષધી સસ્તી પણ સારી પણ જે એકટીવિટી કરી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર વિંછીયા ખાતે ઉજવણી કરવામાં આવી અને પ્રચાર કરવામાં આવ્યો હતો.

રીપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.