દામનગર શહેર માં સમસ્ત હિન્દૂ સોરઠીયા ધોબી સમાજ નું વિહોત માતાજી ના મંદિર ખાતે સ્નેહ મિલન યોજાયું  - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kespxafuefqhopnf/" left="-10"]

દામનગર શહેર માં સમસ્ત હિન્દૂ સોરઠીયા ધોબી સમાજ નું વિહોત માતાજી ના મંદિર ખાતે સ્નેહ મિલન યોજાયું 


દામનગર શહેર સમસ્ત હિન્દૂ સોરઠીયા ધોબી સમાજ નું ચુડાસમા પરિવાર આયોજિત વિહોત માતાજી ના મંદિર ખાતે સ્નેહ મિલન યોજાયું દામનગર શહેર માં સમસ્ત હિન્દૂ સોરઠીયા ધોબી સમાજ ના સ્નેહ મિલન માં વિક્રમ સંવત ૨૦૭૯ ના નૂતન વર્ષ ના શુભ દીને યોજાયેલ સ્નેહ મિલન માં સમસ્ત ધોબી સમાજ ના બાળકો યુવાનો વડીલો મહિલા ઓની વિશાળ હાજરી માં સમાજ ના દીકરા દીકરી એક સમાન શિક્ષણ ઉચ્ચ કેળવણી મેળવી ઉન્નત બને પરસ્પર કુટુંબ ભાવના એકેયતા ભાતૃપ્રેમ ની હિમાયત કરાય હતી સામાજિક સંરચના માં સુધારા વાદી વલણ થી સર્વ ને અવગત કરતા યુવાનો દ્વારા રિવાજ કે પરંપરા ના નામે થતા દેખાવ દેખાદેખી માટે ખોટા ખર્ચ બંધ કરવા અને ખાસ વ્યસન મુક્તિ ની વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવાય હતી સમાજ ને ઉન્નત બનાવવા યુવાનો દ્વારા સુંદર સદેશ આપ્યા હતા સોરઠીયા ધોબી સમાજ ના દીકરા દીકરી સમાન ઉચ્ચ શિક્ષણ મેળવી વિવિધ ક્ષેત્રે સેવારત છે તેવા ના ઉલ્લેખ સાથે સર્વ ને અવગત કર્યા હતા વિક્રમ સંવત ૨૦૭૯ ના શરૂ થતાં વર્ષ માટે વડીલ વંદના કરાય હતી સમાજ નું નામ રોશન કરતા યુવાનો યુવતી ઓની સરાહના કરાય હતી પરસ્પર શુભેચ્છા પાઠવી હર્ષ ઉલ્લાસ થી સ્નેહ મિલન અને સ્નેહ ભોજન નું સુંદર આયોજન કરાયું હતું સાક્ષરતા નો સદેશ સાથે ભવ્ય સ્નેહ મિલન યોજાયું હતું 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]