બરવાળા ના વાગડીયા શેરી ખાતે નવરાત્રી મહોત્સવ ના દિવસે મન મુકી ને ગરબે ધુમિયા - At This Time

બરવાળા ના વાગડીયા શેરી ખાતે નવરાત્રી મહોત્સવ ના દિવસે મન મુકી ને ગરબે ધુમિયા


બરવાળા ના વાગડીયા શેરી ખાતે આયોજીત નવરાત્રી મહોત્સવ નું આયોજન કરાયું છે ત્યારે નવલા નોરતા ના ત્રીજા નોરતા ના દિવસે શેરીના રહીશો એ મન મુકીને ગરબે ધુમિયા હતા વષોથી પરંપરાગત રીતે આસો મહિનામાં નવરાત્રી મહોત્સવ ઉજવાતો હોય છે જેમાં માતાજીનું પુજા અર્ચના કરી માતાજીને આરતી ઉતારવામા આવતી હોય છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.