સંતરામપુર શહેર કોંગ્રેસ નાં આગેવાનો દ્વારા નવીન સર્કલ બનાવવાં બાબતે આવેદનપત્ર . - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/k4spxjvzozoiadzl/" left="-10"]

સંતરામપુર શહેર કોંગ્રેસ નાં આગેવાનો દ્વારા નવીન સર્કલ બનાવવાં બાબતે આવેદનપત્ર .


સંતરામપુર શહેર કોંગ્રેસ નાં આગેવાનો દ્વારા નવીન સર્કલ બનાવવાં બાબતે આવેદનપત્ર

સંતરામપુર નગર માં બિરાસા મુંડા ભગવાનની તથા મહાત્મા ગાંધીજી ની પ્રતિમા મૂકવી.

સંતરામપુર નગર માં સંત ભુવનેશ્વરી મંદિર પાસે ઐતિહાસિક સર્કલ માનાભાઈ પારગી ના નામે સર્કલ બને તેવી માંગ આદિવાસી સમાજ અને કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે.

આવેદનપત્ર આપવા સંતરામપુર શહેર કોંગ્રેસ પ્રમુખ દિપેશ પ્રજાપતિ તેમજ સંતરામપુર નગરપાલિકા ના વિરોધ પક્ષ નેતા મનુભાઈ વણકર, યુવા કોંગ્રેસ નાં પ્રમુખ પવન ડામોર, સંજય ડામોર, મેહુલ ડામોર, વગેરે કાર્યકર મીત્રો હાજર રહેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]