મંત્રી બાવળીયા દ્વારા શિવરાજપુર ખાતે સિંચાઈ વિભાગ દ્વારા તળાવ ઉંડું ઉતારવાની કામગીરીનું - At This Time

મંત્રી બાવળીયા દ્વારા શિવરાજપુર ખાતે સિંચાઈ વિભાગ દ્વારા તળાવ ઉંડું ઉતારવાની કામગીરીનું


કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જસદણના શિવરાજપુર ખાતે સિંચાઈ વિભાગ દ્વારા તળાવ ઉંડું ઉતારવાની કામગીરીનું અધિકારીઓ સાથે રૂબરૂ સ્થળ નિરીક્ષણ કર્યું તેમજ સ્થાનિકો સાથે મુલાકાત કરી.

હર્ષદ ચૌહાણ દ્વારા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.