શ્રીકષ્ટભંજનદેવ દિવ્ય સમૂહ સંધ્યા મહાઆરતી કરવામાં આવી - At This Time

શ્રીકષ્ટભંજનદેવ દિવ્ય સમૂહ સંધ્યા મહાઆરતી કરવામાં આવી


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તા.16-03-2024ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર કરી સાંજે 6:45 કલાકે દિવ્ય સમૂહ સંધ્યા મહાઆરતી કરવામાં આવી કરવામાં આવી હતી જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

બોટાદ બ્યુરો :ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.