રક્ષાબંધન પાવન પર્વ ભાઈ-બહેનના અપાર પ્રેમ, સ્નેહ, લાગણીઓ તથા વચનબદ્ધતાનું પ્રતીક - At This Time

રક્ષાબંધન પાવન પર્વ ભાઈ-બહેનના અપાર પ્રેમ, સ્નેહ, લાગણીઓ તથા વચનબદ્ધતાનું પ્રતીક


રક્ષાબંધન પાવન પર્વ ભાઈ-બહેનના અપાર પ્રેમ, સ્નેહ, લાગણીઓ તથા વચનબદ્ધતાનું પ્રતીક

આજ રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કૈલાશ નગર દ્વારા શ્રીધર્મનંદન સ્વામીજી દ્વારા આજે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે પત્રકાર રસિક વિસાવળીયા તેમજ તેમના મિત્ર ચિરાગ માનસરાને તેમજ હરિભક્તોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વનો મહિમા સમજાવ્યો તેમજ મંદિર દ્વારા દર પૂનમના દિવસે ગરીબો માટે 108 રાસન કીટ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. તેમજ દર પૂનમના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણને સુવર્ણ વાઘા પહેરાવવામાં આવે છે. જેના દર્શન કરી સર્વે ભક્તો ધન્યતા અનુભવે છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.