ગુમ થનારની તપાસમાં ની શોધ ખોળ શરૂ કરવામાં આવેલ. - At This Time

ગુમ થનારની તપાસમાં ની શોધ ખોળ શરૂ કરવામાં આવેલ.


રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશન રાજકોટ શહેરના હિરેનભાઇ પરમાર પો.હેડકોન્સ લખવાનું કે,માલવીયાનગર પોલીસ સ્ટેશન ગુમ થનાર સુરસિંગ નારણસિંગ ગોહીલ જાતે-રજપુત ઉ.વ.-૬૫ ધંધો-નિવૃત રહે-શ્રીનાથજી સોસાયટી શેરી નંબર ૭ મવડી મેઇન રાજકોટ વાળા
તા.૦૭/૦૪/૨૦૨૪ ના કલાક ૧૦/૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી અમદાવાદ જવાનું કહિને જતા રહેલ છે.

આ કામે ગુમ થનાર સુરસિંગ નારણસિંગ ગોહીલ નો ફોટોગ્રાફસ નીચે જણાવ્યા મુજબ છે. તેનુ વર્ણન-શરીરે મધ્યમ બાંધાના વાને શ્યામ વર્ણના છે શરીરે સફેદ કલરનો શર્ટ તથા ગ્રે કલરનું પેન્ટ પહેરેલ છે

તો આ કામે ગુમ થનારની તપાસમાં રહી મળી આવ્યે અથવા કોઇ જાણકારી મળે તો રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશનના ફોન નં. ૦૨૮૧ ૨૩૮૦૦૪૬ તથા મો.નં.૯૯૯૮૧ ૮૮૬૪૨ અથવા ગુમ થનારના દિકરી કાજલબેન સોલંકી મો.નં. ૮૪૬૦૦ ૦૦૧૩૩ વિનંતી છે.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.