તા.૨૨-૧૦-૨૦૨૩ રવિવારે સવારે ૯-૩૦ થી ૨-૦૦ દરમ્યાન સત્ય નારાયણ કથા, વિવિધ આરોગ્ય સંસ્થાઓ દ્વારા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ - At This Time

તા.૨૨-૧૦-૨૦૨૩ રવિવારે સવારે ૯-૩૦ થી ૨-૦૦ દરમ્યાન સત્ય નારાયણ કથા, વિવિધ આરોગ્ય સંસ્થાઓ દ્વારા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ


તા.૨૨-૧૦-૨૦૨૩ રવિવારે સવારે ૯-૩૦ થી ૨-૦૦ દરમ્યાન સત્ય નારાયણ કથા, વિવિધ આરોગ્ય સંસ્થાઓ દ્વારા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ તથા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી ગૃહમંત્રી તથા સહકારીતા મંત્રી મા.શ્રી અમિતભાઈ શાહના ૬૦ જન્મદિવસ પ્રસંગે તેમના સારા સ્વાસ્થ્ય-દિર્ઘાયુષ માટે શ્રી દૂધનાથ મહાદેવ ટ્રસ્ટ,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ, આશાપલ્લી, યુથ એન્ટરસ્પીન્યયોર્સ, ભારતીય જનતા પાર્ટી નારણપુરા વિધાનસભા, લોહાણા મિલન મહિલા મંડળ તથા ગાયત્રી પરિવાર નારણપુરાના સંયુક્ત ઉપક્રમે યોજાયું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.