પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો. - At This Time

પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો.


પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો.

આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન સમારંભ યોજાયો હતો જેમાં પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યાના મહંત મહારાજ શ્રી 1008 મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી નિર્મળાબા તેમજ શ્રી ભયલુ બાપુ તથા હડમતાળા હનુમાનના શ્રી લક્ષ્મણદાસ બાપુ તેમજ બોટાદ સંપ્રદાયના પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી શ્રી સુશીલાબાઈ મહાસતિ આદિ થાણા ચાર તથા પાળીયાદ વિસ્તારના જીવ દયા પ્રેમી ભાઈઓ બહેનો કાર્યકરો ખૂબ જ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા અને પૂજ્ય નિર્મલાબા એ 1 લાખ તથા લક્ષમણદાસબાપુ એ 1 લાખ તથા ગુણુભાઈ ગોપાણી મુંબઈ એ 1 લાખ એમ દાનનો પ્રવાહ સતત વહેતો રહ્યો હતો આ સંસ્થામાં થતી જીવદયા ની સેવા સૌ કોઈ જોઈ આનંદિત થયા હતા અને પ્રસાદ ભોજન લઈ છૂટા પડ્યા હતા

Report, Nikunj Chauhan
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.