ઉંઝાના વેપારીને ગોંધી રાખીને માર મારવામાં મામલે રાજકોટ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ioiyjfj6vtqr9o6a/" left="-10"]

ઉંઝાના વેપારીને ગોંધી રાખીને માર મારવામાં મામલે રાજકોટ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી


રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન પીઆઇ વિરલ ગઢવીની મુશ્કેલીમાં વધારો થયો છે. પીઆઇ ગઢવી અને PSI જોગરાણા ટિમ દ્વારા ઉંઝાના વેપારીને ખોટી રીતે ગોંધી રાખીને માર મારવામાં આવ્યો હોવાની ઘટનામાં આખરે વેપારીની ફરિયાદ પરથી પીઆઇ ગઢવી અને PSI જોગરાણા વિરુધ્ધ રાજકોટ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]