જેસરમાં બે ભાઈઓ પર લોહિયાળ હુમલો કરી એકનું મોત નિપજાવનાર 6 ઇસમનોને પોલીસે દબોચી લીધા - At This Time

જેસરમાં બે ભાઈઓ પર લોહિયાળ હુમલો કરી એકનું મોત નિપજાવનાર 6 ઇસમનોને પોલીસે દબોચી લીધા


જેસરમાં બે ભાઈઓ પર લોહિયાળ હુમલો કરી એકનું મોત નિપજાવનાર 6 ઇસમનોને પોલીસે દબોચી લીધા

જેસર ના ત્રિકોણીયા વિસ્તારમાં પૈસાની લેતી દેતી બાબતે બે યુવાનો પર જીવલેણ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો જે ઘટનાને લઈને એક યુવકનું મોત નિપજ્યું છે તેમજ એક યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે હાલ તેની સ્થિતિ પણ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં નાનજીભાઈ બારૈયા અને વિક્રમભાઈ બારૈયા ને માર મારવામાં આવ્યો હતો જેમાં એકનું મોત નીપજવા પામ્યું છે ત્યારે જેસર પોલીસે લીંબાભાઇ બાલાભાઈ પરમાર ,ભરતભાઈ બાલાભાઈ પરમાર, કુણાલભાઈ ભરતભાઈ પરમાર, મુન્નાભાઈ બીજલભાઇ પરમાર, તુષારભાઈ લીંબાભાઇ પરમાર ,જયસુખભાઈ બાલાભાઈ પરમાર સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી અને તમામને ઝડપી પાડવામાં આવ્યા છે રિપોર્ટર વિશાલ બારોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.