સ્વામી વિવેકાનંદ કેન્દ્ર વડનગર દ્વારા કવિને સન્માન સમારોહમાં યોજાઈ ગયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/igqxsum0rjmaywpv/" left="-10"]

સ્વામી વિવેકાનંદ કેન્દ્ર વડનગર દ્વારા કવિને સન્માન સમારોહમાં યોજાઈ ગયો


સ્વામી વિવેકાનંદ કેન્દ્ર વડનગર દ્વારા કવિને સન્માન સમારોહમાં યોજાઈ ગયો

વડનગર સ્વામી વિવેકાનંદ કેન્દ્ર દ્વારા મુનીજી સંકુલ ખાતે કવિઓ ને સન્માન કરવામાં આવ્યું હતું તેમાં મુનીજી સંકુલ ના ગાદીપતિ મુકેશભાઈ પટેલ, વડનગર સ્વામીનારાયણ મંદિર તથા ગુરુકુળ મહંત શ્રીનારાયણ વલ્લભ દાસજી,સ્વામી વિવેકાનંદ કેન્દ્ર આદ્યસ્થાપક અને પ્રમુખ રણજીત સિંહ રાઠોડ કવિઓ નું સન્માન કર્યું અને કવિ એ પરમ પિતા પરમેશ્વર ના દૂત કહેવાય કે તેની નજર ફરે અને કવિના હ્રદયમાં નવા નવા શબ્દો ના વરસાદ વરસતો રહે તેને કવિ કહેવાય. વડનગર એ પણ કલા નુ નગરી છે આ નગરી માં કવિઓ પણ થઈ ગયા છે એક કવિ એ તો વડનગર ના પર ગરબો પણ લેખેલ છે. આ કવિ સન્માન સમારોહમાં કવિ સુંદરમ્ ને યાદ કરી કે વડનગર કવિ સુદરમ્ પણ આવેલા છે. તેથી દરેક કવિને યાદ આપાવી હતી કવિઓ ને સન્માનપત્ર પણ આપવામાં આવ્યું હતું દરેક કવિઓ ની કવિતા ના સ્વાદ ચાખવા મળ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]