વિઠોડા ખાતે શ્રી ચેહર ભવાની પ્રાગટ્ય દિવસ કવિ મનુભાઈ શ્રીમાળી સન્માન કરવામાં આવ્યું હતું - At This Time

વિઠોડા ખાતે શ્રી ચેહર ભવાની પ્રાગટ્ય દિવસ કવિ મનુભાઈ શ્રીમાળી સન્માન કરવામાં આવ્યું હતું


વિઠોડા ખાતે શ્રી ચેહર ભવાની પ્રાગટ્ય દિવસ કવિ મનુભાઈ શ્રીમાળી સન્માન કરવામાં આવ્યું હતું

ખેરાલુ તાલુકાના શ્રી ચેહર માતાજી ધામ વિઠોડા મુકામે જીવરામ બાપા ભુવાજી દ્વારા વસંતપંચમી ચેહર ભવાની પ્રાગટ્ય દિવસ સે કવિ શ્રી મનુભાઈ શ્રીમાળી મનમોજ ખેરાલુ નું શ્રી ચેહર માતાજીના ફોટાવાળી ટ્રોફી અને શાલ ઓઢાડી કવિ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.
બીજા સાહિત્યકાર અને પત્રકાર નટવરભાઈ ગોહિલ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.