ધબકાર ના મોભી વરિયા ની અધ્યક્ષતા માં સુરત ઉત્કર્ષ કેળવણી મંડળ પ્રકાશિત "મહાત્મા ના માર્ગે" પુસ્તક વિમોચન સમારોહ યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hqcfmpowdyaeroum/" left="-10"]

ધબકાર ના મોભી વરિયા ની અધ્યક્ષતા માં સુરત ઉત્કર્ષ કેળવણી મંડળ પ્રકાશિત “મહાત્મા ના માર્ગે” પુસ્તક વિમોચન સમારોહ યોજાશે


ધબકાર ના મોભી વરિયા ની અધ્યક્ષતા માં
સુરત ઉત્કર્ષ કેળવણી મંડળ પ્રકાશિત "મહાત્મા ના માર્ગે" પુસ્તક વિમોચન સમારોહ યોજાશે

સુરત પુસ્તક પ્રવૃત્તિ ને વેગવંતી બનાવવા ચોરા ચાવડી ઉપર પુસ્તક પરબો ચલાવતી જાણીતી સંસ્થા ઉત્કર્ષ કેળવણી મંડળ દ્વારા પ્રકાશિત સંપાદિત પુસ્તક નો વિમોચન સમારોહ યોજાશે પુસ્તક વિમોચન સમારોહ ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ-સુરત દ્વારા પ્રકાશિત ડો.બળવંત તેજાણી તથા રાઘવજી ડાભી દ્વારા લિખિત' મહાત્માનો માર્ગ' પુસ્તિકાનો વિમોચન વિધિ માં મહાનુભાવો તથા સારસ્વતોની ઉપસ્થિતિમાં યોજાવા જઈ રહ્યો છે
કાર્યક્રમના અધ્યક્ષ અધ્યક્ષ શ્રી પરિમલ દેસાઈ (ગાંધી વિચારક, મૈત્રી ટ્રસ્ટ-સુરત) મુખ્ય મહેમાન શ્રી નરેશ વરિયા (તંત્રીશ્રી-ધબકાર) સમારોહની સુગંધ ડો.સુરેશ અવૈયા(આચાર્ય,સુમન હાઈસ્કુલ નં-૪) અડાજણ-સુરત ડો.વિજય સવાણી (બુક બામ) તા ૦૬/૦૪/૨૪ ના રોજ શ્રી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સ્કૂલ-ક્રમાંક-૩૩૪ મહારાજા કેમ્પસ, જગદીશશ્વર ફોર્મની સામે, ડિજિટલ વેલી-ઉત્રાણ સુરત.મુકેશભાઈ ધામેલીયા (પ્રમુખશ્રી,ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ-સુરત) યજમાન શાળા મહારાજા કેમ્પસ ડિજિટલ વેલી ખાતે મહાત્મા નો માર્ગ પુસ્તક વિમોચન સમારોહ યોજાશે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]