રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજનું સ્નેહમિલન - At This Time

રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજનું સ્નેહમિલન


લોકસભા ચૂંટણીની સૌથી ચર્ચિત રાજકોટ બેઠક પર પરશોતમ રૂપાલાના સમર્થનમાં આવ્યો પાટીદાર સમાજ, 4 તારીખે વિશાળ સ્નેહમિલનનું કર્યુ આયોજન, કડવા,લેઉવા પાટીદાર સમાજનું વિશાળ સ્નેહમિલન યોજાશે રૂપાલાના સમર્થનમાં લેઉવા અને કડવા પાટીદાર સમાજ એકમંચ પર દેખાશે અનેક ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સંમેલનમાં જોડાશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.