હિંમતનગર નાં ગાયત્રી આશ્રમ ખેડ તસિયા રોડ ખાતે રજત જયંતિ મહોત્સવની ભવ્ય શોભાયાત્રા યોજાઇ - At This Time

હિંમતનગર નાં ગાયત્રી આશ્રમ ખેડ તસિયા રોડ ખાતે રજત જયંતિ મહોત્સવની ભવ્ય શોભાયાત્રા યોજાઇ


હિંમતનગર નાં ગાયત્રી આશ્રમ ખેડ તસિયા રોડ ખાતે રજત જયંતિ મહોત્સવની ભવ્ય શોભાયાત્રા યોજાઇ

ગાયત્રી આશ્રમ, ખેડ તસિયા રોડ, નવા ખાતે તા.૨૨-૦૩-૨૩ થી ૧-૦૪-૨૦૨૩ સુધી શ્રી રામ ચરિત માનસ કથાનું આયોજન કરેલ છે જેમાં કથા પ્રવક્તા પ.પુ.શ્રી પંકજભાઈ જાની કથાનું રસપાન કરાવી રહ્યા છે જેની શોભા યાત્રા આજે મહાવીરનગર ચાર રસ્તા થી ગાયત્રી આશ્રમ, નવા સુધી ઉલ્લાસભેર કાઢવામાં આવી હતી. તેમજ મોટા પ્રમાણમાં ભક્તો જોડાયા હતા

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.