શ્રી સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ,, સિહોર ના મહામંત્રી,, શ્રી મનસુખભાઇ કનેજીયાને ચોપન માં જન્મદિવસનિમિતે ખૂબ ખૂબ શુંભેચ્છાઓ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gsmhdliu7cwwukzq/" left="-10"]

શ્રી સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ,, સિહોર ના મહામંત્રી,, શ્રી મનસુખભાઇ કનેજીયાને ચોપન માં જન્મદિવસનિમિતે ખૂબ ખૂબ શુંભેચ્છાઓ


એક દિવ્યાંગ એવો,,,,, કે જેનો જન્મદિવસ અનોખી રીતે સેવાકીય,, સરાહનીય ,,પરોપકારી કાર્ય કરીને,,, સદાય ઉજવણી કરે,,, શ્રી મનસુખભાઇ કનેજીયા દિવ્યંગતાં ધરાવે છે,, છતાં પણ દર જન્મદિવસ નિમિતે સેવાકીય કાર્ય કરે,, ગયા જન્મદિવસ નિમિતે પિતાજી ને જરૂરી એવી સાયકલભેટ કરી હતી,, તે પહેલાં તેઓ ના માતા,,સ્વ નિર્મલાબેન પોપટભાઈ કનેજીયા ના સ્મરણાર્થે ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ માં વિદ્યાર્થીઓ ને ચોપડા વિતરણ માં સહયોગ આપેલ,,,,,આ વર્ષે ચોપનમાં જન્મદિવસ નિમિતે,,, સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ સિહોર, ના વિશ્વકર્મા જયંતિ નિમિતે,, સ્વ નિર્મલાબેન પોપટભાઈ કનેજીયા ના સ્મરણાર્થે,,જ્ઞાતિજનો માટે પ્રભુ પ્રસાદ નિમિતે એકાવન સો એકાવન,, જન્મદિવસ નિમિતે ભેટ અર્પણ કરી,,જ્ઞાતિજનો ને એક સેવાકીય સરાહનીય ઉદાહરણ પૂરું પાડેલ છે,, પોતે દિવ્યાંગ હોવા છતાં દિવ્યાંગ ખેલ મહાકુંભ માં ભાગ લઈને બીજો નંબર પ્રાપ્ત કરી તેની ઇનામ ની રકમ ત્રણ હજાર મળેલ તે તેમજ તેની બચત માંથી રૂપિયા પાંચ હજાર ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ સિહોર ને પ્રભુ પ્રસાદ નિમિતે સમર્પણ કરી અનોખી રીતે જન્મદિવસ ની ઉજવણી કરી અનહદ આનંદ પ્રાપ્ત કરેલ,,, મનસુખભાઇ કનેજીયા,, સિહોર તાલુકા ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ માં મહામંત્રી તરીકે પણ સારી કામગીરી કરે છે તેમજ દિવ્યાંગ સંસ્થા માં પણઉપ પ્રમુખતરીકે દિવ્યાંગો ને લાગતી સેવાકીય,, સામાજિક કાર્ય કરે છે,, તેઓ કનેજીયા પરિવાર સખવદર માં પણ ખજાનચી તરીકે સેવા આપે છે તેમજ તેઓ એલ આઈ સી એજન્ટ તરીકે શ્રીકુંજ ઇનસુરન્સ સિહોર ઓફિસે એલ આઈ સી તેમજ દિવ્યાંગો માટે ની સેવાકીય કામગીરી કરે છે,,, એલ આઈ સીએજન્ટ તરીકે હમણાં રજત વીર એવોર્ડ બ્રાન્ચ મેનેજર દ્વારા સન્માન સાથે પ્રાપ્ત કરેલ,, આ ઉપરાંત તેઓ દિવ્યાંગ ગરીબ લોકો ની મુક સેવક તરીકે કામ કરે છે,,,, શ્રી મનસુખભાઇ કનેજીયા ભલે શારીરિક દિવ્યાંગ હોય પણ તેની કામગીરી એક અડગ મન ના માનવી તરીકે પ્રામાણિકતા થી સેવાકીય કાર્ય કરે છે,,, આજના તેઓના ચોપન માં જન્મદિવસ નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે પ્રભુ તેંમને તેમની સેવાકીય કાર્ય કરવા દીર્ઘ આયુષ્ય,, નિરોગીમય રાખે તેવી પ્રભુ ના ચરણો માં પ્રાર્થના . રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]