ખરોડ રામદેવ પીર મંડળ આયોજિત જયશ્રી મહાશક્તિ પગપાળા સંધ દ્વારાવડનગર હાટકેશ્વર મહાદેવ ના મંદિર વિસામો કર્યો હતો - At This Time

ખરોડ રામદેવ પીર મંડળ આયોજિત જયશ્રી મહાશક્તિ પગપાળા સંધ દ્વારાવડનગર હાટકેશ્વર મહાદેવ ના મંદિર વિસામો કર્યો હતો


ખરોડ રામદેવ પીર મંડળ આયોજિત જયશ્રી મહાશક્તિ પગપાળા સંધ દ્વારાવડનગર હાટકેશ્વર મહાદેવ ના મંદિર વિસામો કર્યો હતો

ખરોડથીઅંબાજી રામદેવ પીર મંડળ આયોજિત જયશ્રી મહાશક્તિ પગપાળા યાત્રા સંધ વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિર ના વિસામો કર્યો હતો. તેમાં ૧૭૦ માઈ ભકતો પગપાળા નીકળ્યા હતા. તેમાં ગામ ના વરિષ્ઠ નાગરિકો તથા મહાનુભાવો સતત માર્ગદર્શન હેઠળ જેવા કે પૂર્વ જિલ્લા પ્રમુખ નીતિનભાઈ પટેલ મહેસાણા જિલ્લા સદસ્ય શંકાબેન ઠાકોર પૂર્વ સરપંચ શ્રી મહેશજી ઠાકોર ડેલિકેટ સરપંચ મણિલાલ પ્રજાપતિ રાખે તે પ્રજાપતિ મુકેશ પ્રજાપતિ સાગરભાઇ રબારી સંઘના આજે કરોડથી અંબાજી જવા નીકળેલો છે અને આ સંધ ને ૧૪ મું વર્ષ છે અને બોલ માડી અંબે જય જય અંબે ના અંતરમન થી આ પગપાળા સંધ નીકળ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.